" વંદે માતરમ્ "

mithavi

તાજેતર સમાચાર(નવિન)

" શ્રી મીઠાવી ચારણ પ્રાથમિક શાળાની આ Oficial વેબસાઈટ પર આપનું ભાવભર્યું સ્વાગત છે"

Sunday, 2 April 2023

April 02, 2023

श्रीमंत_छत्रपति_शिवाजी_स्मृति_दिवस

आज 3 अप्रैल
#श्रीमंत_छत्रपति_शिवाजी_स्मृति_दिवस
कुछ पंक्तियां मेरी कलम ✍️ से
🙏#महान_मराठा_महानायक 🙏 
**********************
मां भारती के वीर सपूत
श्रीमंत छत्रपति शिवाजी महाराज 
हिन्दू हृदय सम्राट, 
मराठा गौरव,महानायक

पुणे,शिवनेरी के दुर्ग में
जन्मे 19 फरवरी 1630
पिता शिवाजी शाहजी
 माता जीजाबाई के
अग्रगण्य शूरवीर पुत्र
शिवाजी भोंसले

वीरंगना माता जीजाबाई
के धार्मिक संस्कारों,
साहसिक,संस्कृति 
और राजनीतिक
ज्ञान से परिपूर्ण हुए 
 
दादा कोणदेव के अस्त्र, 
शस्त्र, युद्ध कला,से निपुण
 हो शिवाजी राष्ट्रप्रेमी,
कर्त्तव्यपरायण कर्मठ योद्धा
 राष्ट्रीयता के जीवंत प्रतीक बने

 मुगल साम्राज्य से संघर्ष कर
पश्चिम भारत में मराठा
 साम्राज्य की नींव रखे
1674 में रायगढ़ में 
उनका राज्यभिषेक हुआ 
और "छत्रपति" 
शिवाजी महाराज बने

अनुशासित सेना,सुसंगठित
 प्रशासनिक इकाइयों,
 गोरिल्ला युद्ध शैलियों,
साम्राज्य विस्तार नीतियों से 
प्रगतिशील शासन किये  

पराक्रमों की लोकप्रियता
वीरता की गौरव गाथा
भारतीय इतिहास में 
स्वर्ण अक्षरों में अंकित है
महान योद्धा,कुशल शासक
के रूप में 

अदम्य साहसी योद्धा,
अन्याय के विरुद्ध संघर्ष
धर्म रक्षक,निडर,समर्थ रक्षक
राष्ट्रप्रेम के प्रति समर्पित
देशवासियों में हरदम
नवीन उत्साह का संचार किये

शौर्य के प्रतीक,परम पराक्रमी
साहस,करुणा,धैर्य,बलिदान
न्याय,नीति, स्वाधीनता
का अलख जगाकर 
हिंद स्वराज की नींव रखे

मराठा साम्राज्य का 
कभी न डूबने वाला सूरज
 3 अप्रैल 1680 पहाड़ी दुर्ग
 राजगढ़ में डूब गया,

गौ-ब्राह्मण प्रतिपालक, 
यवन-परपीडक,प्रौढ़ प्रताप
 पुरंधर,क्षत्रिय कुलावातंश,
 राजाधिराज,योगीराज, 
श्री श्री श्री छत्रपति शिवाजी
 महाराज की जय जय🙏  

स्वरचित एवं मौलिक
अपराजिता कुमारी
उत्क्रमित मध्य विद्यालय 
जिगना जगरनाथ 
प्रखंड हथुआ 
जिला गोपालगंज

Monday, 5 September 2022

September 05, 2022

5 મી સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણી.









                                       5 સપ્ટેમ્બર 2022 ના રોજ શ્રી મીઠાવી ચારણ પ્રાથમિક શાળા,તા-વાવમાં શિક્ષકદિનની  ઉજવણી કરવામાં આવી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતરત્ન અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજી વખતના રાષ્ટ્રપતિ રહેલા અને તેમની યાદમાં અને શિક્ષકોના સન્માનમાં તેમની જન્મજયંતી (શિક્ષક દિન)તરીકે ઉજવવામાં આવે છે.શિક્ષકદિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા. શાળાના આચાર્ય તરીકે ભાટિયા અરવિંદભાઇ ચેલાભાઈ અને ઉપાચાર્ય તરીકે વાલડિયા ચંદ્રિકાબેન મશરુભાઈએ ખૂબ જ સારી કામગીરી નિભાવી હતી. આજરોજ દરેક વિદ્યાર્થી શિક્ષક બનેલા તે શાળા સમય પહેલા શાળામાં વહેલા આવી ગયા હતા. સમૂહમાં પ્રાર્થના કરી દરેકે પોતાની હાજરી પુરાવી શાળાના આજના સમયપત્રક પ્રમાણે સાત તાસ ધોરણ પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા. તેમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અધ્યયન અને અધ્યાપન કરાવ્યું હતું. સાંજે ચાર દસ વાગે રમે તેની રમતમાં દરેક બાળકોને રમત રમાડીને મોજ મસ્તી કરાવી હતી. સાંજે 4:30 વાગે વિદ્યાર્થીઓ દ્વારા ભાવ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષકદિન નિમિત્તે દરેક ગુરૂજીઓએ શિક્ષકના સન્માન અને ગુરુ-શિષ્ય ના સબંધો વિશે માહિતી આપી.  સમગ્ર સ્ટાફે ખૂબ જ સહયોગ આપ્યો અંતે શાળાના આચાર્યશ્રીશ્રી શિવાભાઈ કે પરમાર સાહેબશ્રીએ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ, અભિનંદન અને આશીર્વાદ આપ્યા.બધા જ બાળકો ખુશહાલ થતાં ઘર તરફ પ્રયાણ કર્યું.